Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા જિલ્લાના નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા, નાગરિકોને નદીના પટમાં ન જવા અપીલ કરાઈ

Nadiad City, Kheda | Aug 26, 2025
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમની જળ સપાટી સતત વધી રહી છે જેની નિયંત્રિત કરવા ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે ખેડા જિલ્લા કલેકટર દ્વારા નાગરિકોની નદીના પટમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે આ સાથે છે જિલ્લા પ્રશાસન દ્વારા નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત જિલ્લા કંટ્રોલરૂમ નંબર અને ટોલ ફ્રી નંબર પણ જાહેર કરાયો છે
Read More News
T & CPrivacy PolicyContact Us