Download Now Banner

This browser does not support the video element.

વિજાપુર: વિજાપુર હીરપુરા બેરેજનુ એક લાખ ક્યુસેક પાણી સાબરમતી નદી મા આવતા સાબરમતી નદી નુ રૌદ્ર સ્વરૂપ તંત્ર એલર્ટ બન્યું

Vijapur, Mahesana | Sep 7, 2025
વિજાપુર હિરપુરા બેરેજ મા ધરોઈ માંથી છોડવા માં આવેલ પાણી ની આવક માં વધારો થતાં બેરજ ના દરવાજા ખોલતા એક લાખ ક્યુસેક પાણી સાબરમતી નદી છોડવા માં આવતા સાબરમતી નદી એ રુદ્ર સ્વરૂપ પકડ્યું હતુ. ડિઝાસ્ટર મામલતદાર અને નીચાણ વાળા વિસ્તાર ના સબંધિત ગામો ના તલાટીઓ એલર્ટ બન્યા હતા. આજરોજ રવિવારે સવારે દશ કલાકે સાબરમતી નદી મા પાણી આવતા નદીએ રુદ્ર સ્વરૂપ પકડ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us