Download Now Banner

This browser does not support the video element.

ચોપાટીના દરિયામાં વહાણમાં ભરેલ માલમાં હજુ પણ આગ ચાલુ,વહાણ આગમાં બળીને પાણીમાં ગરકાવ થયું

Porabandar City, Porbandar | Sep 24, 2025
પોરબંદરની જેટી પર સોમવારે સવારે ખાંડ અને ચોખા ભરેલ વહાણમાં એકાએક આગની ઘટના બની હતી.આ આગની ઘટના બાદ વહાણને સમુદ્રમાં મૂકી દેવામાં આવ્યું હતુ.આ વહાણમાં આગની ઘટનાના 2 દિવસ બાદ આજે પણ વહાણમાં રહેલ ચોખાના જથ્થામાં આગ જોવા મળી હતી.જોકે વહાણ આખું સળગી જતા પાણીમાં ગરકાવ થયું હતું પરંતુ વહાણમાં ભરેલ ચોખાના જથ્થામાં આગ જોવા મળી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us