Download Now Banner

This browser does not support the video element.

પેટલાદ: શહેરમાં રણછોડજી મંદિર સહિત વિવિધ વિસ્તારોમાં રક્તદાન જાગૃતિ અંગે રેલી યોજાઇ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા

Petlad, Anand | Sep 13, 2025
પેટલાદ શહેરમાં શનિવારના રોજ રક્તદાન જાગૃતિ અંગે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતેથી રેલી યોજાઇ હતી. અને શહેરના વિવિધ માર્ગો ઉપર શાંતિપૂર્ણ રીતે પસાર થઈ હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા જોડાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us