Download Now Banner

This browser does not support the video element.

ભચાઉ: કચ્છમાં યુરીયા ખાતરની અછતને લઈ પ્રાંત કચેરી ખાતેથી AAP દ્વારા આવેદનપત્ર

Bhachau, Kutch | Sep 26, 2025
કચ્છ જિલ્લામાં યુરીયા ખાતરની અછતને લઈ આમ આદમી પાર્ટી દ્વારા ભચાઉ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us