Download Now Banner

This browser does not support the video element.

અંકલેશ્વર: નવા બોરભાઠાના બળિયા દેવ ફળિયામાં શાકભાજીના વેપારીને મેલી વિદ્યાના નામે 4.44 લાખની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

Anklesvar, Bharuch | Aug 22, 2025
અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં રહેતા રોહન જેન્તી વસાવાને છેલ્લા એક મહિનાથી પેટમાં દુખાવો થતો હતો.જેથી તેઓ તેઓની માતા,બહેન અને માસી સાથે અંકલેશ્વરના નવા બોરભાઠાના બળિયા દેવ ફળિયામાં રહેતા અને દશા માતાજીની પૂજા કરતા ભુવા પુષ્પાબેન વસાવાને ત્યાં ગયા હતાં.જ્યાં પુષ્પાબેને રોહન વસાવાને તેણે પહેરેલ સોનાની ચેઇનમાં કોઈએ મેલી વિદ્યા કરી હોવાનું સોનાની ચેઇન વિધિના નામે મુકાવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us