Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: લાંબા સમયથી પડતર પ્રશ્નોનો નિકાલ ન થતાં આંગણવાડી કાર્યકર બહેનો કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા

Rajkot, Rajkot | Sep 9, 2025
પોતાના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો નિકાલ હજુ સુધી ન આવતા અને હાઇકોર્ટે પગાર વધારાનો ચુકાદો આપી દીધો હોવા છતાં સરકાર દ્વારા હજુ સુધી આ મામલે કાર્યવાહી ન થતા આજે બપોરે 4:00 વાગ્યાની આસપાસ આંગણવાડી કાર્યકર બહેનો કલેકટર ઓફિસે પહોંચ્યા હતા અને કલેક્ટરશ્રીને આ અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us