Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગરના વિધાર્થીને અભ્યાસ માટે દૂર મોકલતા એસિડ પી લેતા વિધાર્થીનું મોત પરિવારજનો અને સમાજમાં શોકની લાગણી ફેલાઈ

Wadhwan, Surendranagar | Sep 14, 2025
સુરેન્દ્રનગર 80 ફુટ રોડ પર રહેતા ધવલભાઈ સુખદેવભાઈ પરમારને ઉચ્ચ અભ્યાસ માટે પરિવારજનોએ ગાંધીનગર ખાતે મોકલ્યા હતા પરંતુ પરિવારથી વિખુટા પડ્યા બાદ ધવલભાઈને ગમતું ન હોય તાજેતરમાં તેઓ ઘરે આવી હતા તે દરમિયાન ડિપ્રેશનમાં આવી જઈ એસિડ પી લેતા સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us