Download Now Banner

This browser does not support the video element.

વિજાપુર: વિજાપુર સાબરમતી નદીમા પાણી વધતા દેરોલ પુલ વાહનો ના અવર જવર સદંતર બંધ કરાઇ વાહનો ને ડાયવર્જન અપાયું

Vijapur, Mahesana | Aug 24, 2025
વિજાપુર સાબરમતી નદી મા પાણી નો ઘસમસતા પ્રવાહ અને દેરોલ પુલ ની ક્ષતિઓ ના કારણે મેહસાણા થી હિંમતનગર અવર જવર કરતા તમામ વાહનો સદંતર બંધ કરવા માં આવ્યા છે. વાહનો ને અવર જવર માટે અગાઉ મોટા વાહનો ને જવા માટે ડાયવર્ઝન જાહેર કરેલ માર્ગ નો વાહનો એ ઉપયોગ કર્યો હતો. આજરોજ રવિવારના સવારથી જ દેરોલ પુલ ને બંધ કરાયો હતો. જેના કારણે આજે બપોર બે કલાકે ઘણા વાહનો ને પોલીસ ચેક પોસ્ટ થી પરત મોકલ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us