Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: નર્મદા ડેમના મહત્વના સમાચાર નર્મદા નદીમાં ગેટ પાવરહાઉસમાંથી મહત્તમ 1,95,000 ક્યુસેક પાણી છોડવાની જાહેરાત.

Nandod, Narmada | Sep 3, 2025
આવતીકાલ સવારે 6 કલાકથી નર્મદા નદીમાં ગેટ અને પાવરહાઉસમાંથી મહત્તમ 3,45,000 ક્યુસેક પાણી છોડવાની જાહેરાત. નર્મદા,વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને સાવધ રહેવા એલર્ટ અપાયું, ત્રણેય જિલ્લા કલેક્ટર ને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જાણ કરાઈ.
Read More News
T & CPrivacy PolicyContact Us