Download Now Banner

This browser does not support the video element.

કાલાવાડ: જિલ્લામાં 3.47 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર, કાલાવડ તાલુકામાં સૌથી વધુ 80039 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરાયું

Kalavad, Jamnagar | Sep 12, 2025
જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાએ સમયસર પધરામણી કરતા ખેડુતોએ હોંશભેર વાવણી કાર્યનો આરંભ કર્યો હતો, જેમાં 3.47 લાખ હેકટરમાં વિવિધ પાકોનુ વાવેતર કરાયુ છે. જેમાં સૌથી વધુ કાલાવડ તાલુકામાં ખરીદ પાકોનું વાવેતર થયું છે
Read More News
T & CPrivacy PolicyContact Us