Download Now Banner

This browser does not support the video element.

ભાદરવીના મેળામાં પાલનપુર ST વિભાગે 4,4 કરોડ ની આવક કરી, 8,90 લાખ મુસાફરોએ મુસાફરી કરી

Palanpur City, Banas Kantha | Sep 10, 2025
જિલ્લામાં યોજાયેલા ભાદરવી પૂનમના મેળામાં પાલનપુર એસટી વિભાગ એ 4.4 કરોડ રૂપિયાની આવક મેળવી છે એસટી વિભાગના નિયામક કિરીટ ચૌધરી આજે બુધવારે 4:00 કલાકે વિગતો આપતા જણાવ્યું હતું કે ભાદરવીના મેળામાં 2039 બસ દોડાવીને 19171 ટ્રીપનું સંચાલન કર્યું હતું જેમાં 8.90 લાખ મુસાફરો એ મુસાફરી કરી હતી અને એસટી વિભાગને રૂપિયા 4.4 કરોડની આવક થઈ હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us