Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: રણજીતરોડ પરના એ.ટી.એમ.માં સિક્યોરિટી ગાર્ડને બદલે શ્વાનોનો કબ્જો, સ્થાનિકો ભયભીત #jansamasya

Jamnagar City, Jamnagar | Aug 26, 2025
જામનગર શહેરના ધમધમતાં રણજીત રોડ પર આવેલ "બેન્ક ઓફ બરોડા" ના એટીએમ રૂમમાં ગત રાત્રે બે શ્વાનો ઘુસી ગયા હતા. અને સતત ત્રણ કલાક સુધી શ્વાનોએ એટીએમ પર કબ્જો જમાવ્યો હતો. સિક્યુરિટી ગાર્ડ કોઈ હાજર ન હતું, અને બે બે શ્વાનનો કબજો હોવાના કારણે નાણા ઉપાડવા માટે આવનારા લોકો ભયભીત બન્યા..
Read More News
T & CPrivacy PolicyContact Us