Install App
vaibhavchauhanamr
This browser does not support the video element.
જાફરાબાદ: જાફરાબાદ બોટ દુર્ઘટ,પીડિત પરિવારોને મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પાઠવી સાંત્વના,બોટ એસોસિએશન સાથે યોજી બેઠક
Jafrabad, Amreli | Aug 27, 2025
જાફરાબાદ દરિયામાં તોફાનને કારણે ડૂબેલી બોટમાં ગુમ થયેલા માછીમારોના પરિવારોને રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુલાકાત લઈ સાંત્વના પાઠવી. તેમણે તાત્કાલિક સહાય મળી રહે તેવી સૂચના આપી અને આગોતરી તકેદારી અંગે ચર્ચા કરી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!