Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: હાથમતીનદી પર મહેતાપુરા કોઝવે અવરજવર માટે કરાયો બંધ:પાણીનો પ્રવાહ વધવાની શક્યતાને ધ્યાને લઈ સાવચેતીના ભાગરૂપે કરાયો બંધ

Himatnagar, Sabar Kantha | Aug 24, 2025
સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈ હાથમાંથી જળાશય માં નોંધપાત્ર પાણીની આવક નોંધાય છે જેને લઇને હાથમતી નદી માં પાણી વહી રહ્યું છે આ પાણી હિંમતનગર ખાતેના પીકપ વીયર ખાતે એકઠું થયા બાદથી ગમે ત્યારે પાણી હાથમતી નદીમાં રહી શકે છે જેને લઈ સલામતીના ભાગરૂપે હિંમતનગરના ન્યાય મંદિરથી મહેતાપુરા ની જોડતા કોઝવેને પોલીસે દ્વારા બેરીકેટિંગ કરી અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us