Download Now Banner

This browser does not support the video element.

કલ્યાણપુર: પિંડારામાં જામશે શ્રાવણી અમાસનો મેળો; મલ્લકુસ્તીથી લઇને અશ્વ દોડ સહિતની સ્પર્ધાઓ આકર્ષણ જમાવશે.

Kalyanpur, Devbhoomi Dwarka | Aug 21, 2025
કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામે શ્રાવણી અમાસ 23 ઓગસ્ટના રોજ સાંસ્કૃતિક મેળો યોજાશે. જેમાં મલ્લકુસ્તી, અશ્વ દોડ, બથ કબડ્ડી, બળદ ગાડા, ઊંટ દોડ, નાળીયેર ફેંક જેવી રમતોની સ્પર્ધા યોજાશે. જેમાં યુવાનો પોતાનું કૌશલ્ય દેખાડીને સૌને આકર્ષિત કરશે.
Read More News
T & CPrivacy PolicyContact Us