Download Now Banner

This browser does not support the video element.

પાલીતાણા: શહેરમાં ભાજપ દ્વારા પંડિત દિન દયાલ ઉપાધ્યાયની જન્મ જયંતી ની ઉજવણી કરાય

Palitana, Bhavnagar | Sep 25, 2025
પાલીતાણામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં પંડિત દિન દયાલ ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી જેમાં ભાજપના હોદ્દેદારો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા ના કાર્યક્રમો કરાયા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us