ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદની પગલે કિમ નદી ગાંડીતુર બની છે.જે નદીના પૂરના પાણી વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસેના ડાઈવર્ઝન સિઝનના 8મી વાર ફરી વળ્યાં હતા.જેને પગલે છેલ્લા ત્રણ સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.ત્યારે વાહન ચાલકોને વગર કામનો આંટો પડી રહ્યો છે.તેવામાં તંત્ર દ્વારા છેલ્લા ત્રણ દિવસથી માર્ગ બંધ હોવાના બેનરો સાથે હોવાની જાણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.અને હજી કેટલા દિવસ આ માર્ગ પર વાહન વ્યવહાર બંધ રહેશે.