Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: પર્યુષણ પર્વ પૂર્ણ થતાં મોટા દેરાસર ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા

Wadhwan, Surendranagar | Aug 31, 2025
જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ પૂર્ણ થતા આજે સવારે સુરેન્દ્રનગર મોટા દેરાસર થી શોભાયાત્રા યોજવામાં આવી હતી.આ શોભાયાત્રા માં જૈન ધર્મના લોકોએ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.આ શોભા યાત્રા મોટા જૈન દેરાસર થી દેરાસર ચોક, દેરાસર ચોક થી હેન્ડલૂમ ચોક ત્યાંથી ટાંકી ચોક અને ટાંકી ચોક થી પરત જૈન દેરાસર સુધીની શોભા યાત્રા યોજવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us