Download Now Banner

This browser does not support the video element.

આંબા ચોક વિસ્તાર ખાતે નારેશ્વર મંદિર નજીક કચરાના ઢગલા જમતા સ્થાનિક વેપારીઓમાં રોષ ફેલાયો #Jansamasya

Bhavnagar City, Bhavnagar | Aug 22, 2025
ભાવનગર શહેરના આંબા ચોક વિસ્તારમાં નારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં પવિત્ર શ્રાવણ માસ નિમિતે હિન્દૂ સમાજના લોકો દર્શન માટે આવે છે. સાથે બે મોટી મસ્જિદ આવેલી છે. જ્યાં મુસ્લિમ સમાજના લોકો નમાજ પઢવા આવે છે. તેવામાં અહીંયા ગંદકી અને કચરાના ઢગલા જામે છે. જેમાં મૃત પશુઓ પણ કોઈ નાખી જાય છે. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિક વેપારીઓ અને લોકો દ્વારા મનપા કચેરી સમક્ષ રજુઆત સાથે માંગ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us