Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: મૈત્રી વિધાપીઠ પાસે વરસાદી પાણીની બાજુમાં વીજથાંભલા પાસેથી જીવન જોખમે પસાર થતાં વિધાર્થીઓનેઅકસ્માતનો ભય

Wadhwan, Surendranagar | Sep 9, 2025
સુરેન્દ્રનગર મૂળચંદ રોડ પર આવેલ મૈત્રી વિધાપીઠ પાસે મુખ્ય રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયાં હોવાથી મૈત્રી વિધાપીઠ માં અભ્યાસ કરવા જતાં વિધાર્થીઓ રસ્તાની બાજુમાં આવેલ વીજપોલ પાસેથી જીવન જોખમે પસાર થઇ રહ્યા છે.ચોમાસાની ઋતુ ને લઈને કોઈ દૂર્ઘટના કે અકસ્માત સર્જાવાની પણ શક્યતા રહે છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us