Download Now Banner

This browser does not support the video element.

સાવરકુંડલા: સાવરકુંડલામાં અમૃત સરોવરના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, સામાજિક કાર્યકરએ વીડિયો કર્યો સોશિયલ મીડિયામાં વાયરલ

Savar Kundla, Amreli | Sep 24, 2025
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા બનાવાયેલા અમૃત સરોવર કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. સામાજિક કાર્યકર જગદીશ ઠાકોરે આજે વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી કરોડો રૂપિયાના ગેરવપરાશના દાવા કર્યા છે. વીડિયો વાયરલ થતાં શહેરમાં ચર્ચા ગરમાઈ છે અને નગરપાલિકા સામે તપાસની માંગ ઉઠી રહી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us