Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: ભાણવડ પંથકમાં આવતાં ભૂકંપના આંચકાઓ વિશે જિલ્લા કલેક્ટરનું નિવેદન; નાગરિકોને ભયભીત ન થવા કરી અપીલ.

Khambhalia, Devbhoomi Dwarka | Sep 13, 2025
છેલ્લા કેટલાક દિવસોથી ભાણવડમાં ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. ત્યારે આ અંગે જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના સાહેબે વીડિયો દ્વારા લોકોને જાગૃત કરીને હળવા આંચકાઓથી ભયભીત ન થવા અપીલ કરી.આ વિગતો સાંજે 5 વાગ્યા થી આપેલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us