Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: તડામાર તૈયારીઓને આખરી ઓપ; ખંભાળિયામાં કાલથી ચાર દિવસીય રખ પાંચમના મેળાના જામશે રંગ.

Khambhalia, Devbhoomi Dwarka | Aug 25, 2025
ખંભાળિયાના શક્તિનગરમાં આવેલા શિરેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી લોકમેળાનો પ્રારંભ થશે. 29 ઓગસ્ટ સુધી ચાલનાર મેળામાં ખાણીપીણીથી લઈને અવનવી રાઇડ્સની મોજ માણવા લાખો લોકો ઉમટી પડશે. મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us