Download Now Banner

This browser does not support the video element.

પાલનપુર: બાદરપુરા પાટિયા નજીક ગાય આડે આવી જતા કાર પલટી મારતા ચાલકનું મોત નીપજ્યું

Palanpur, Banas Kantha | Mar 13, 2025
પાલનપુર ડીસા હાઈવે ઉપર બાદરપુરા પાટિયા નજીક ગાંધીનગર ના ત્રણ લોકો કાર લઇ અને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ગાય આડે આવી જતા અચાનક બ્રેક મારતા કાર પલટી મારી હતી જમા કારચાલક પ્રવીણ કટરીયા નું ઘટના સ્થળે મોત નીચું હતું જેને લઇ અને ગઢ પોલીસે મૃતકના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જો કે ગઢ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે ઘટના 11 વાગ્યાની આસપાસ બની હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us