Download Now Banner

This browser does not support the video element.

વ્યારા: વ્યારા તાલુકાના પાનવાડી ગામે પ્રેમ સબંધ નહીં રાખતા પરણિત પ્રેમિકાની દાતરડા વડેથી હુમલો કરી હત્યા કરી નાખી.

Vyara, Tapi | Sep 11, 2025
વ્યારા પોલીસ સ્ટેશન ખાતે થી ગુરુવારના સાજે ૬ કલાકની આસપાસ મળતી વિગત મુજબ પાનવાડી ગામે પરણિત મહિલા ની પ્રેમીએ દાતરડા વડે હુમલો કરી હત્યા કરી દેતા ચકચાર મચી છે બનાવને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે જે બનાવામાં પરણિત મહિલા જ્યોતિબેન ચોધરી ને આરોપી પ્રેમી નવીન ચૌધરીએ પ્રેમ સબંધ રાખવા દબાણ કરતા જે વાતનું ખોટું લાગતા હત્યા કરી નાખી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે..
Read More News
T & CPrivacy PolicyContact Us