Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: લોટેશ્વર ભાગોળ ખાતે આવેલ તળાવ વિસ્તારમાં ગણેશ વિસર્જનને લઇ ફાયર બ્રિગેડ ટીમ ઉપસ્થિત રહી

Anand City, Anand | Aug 31, 2025
આણંદ શહેરમાં રવિવારના રોજ પાંચમા દિવસે ગણેશ વિસર્જન ને લઈને લોટેશ્વર ભાગોળ ખાતે આવેલ તળાવમાં ફાયર બ્રિગેરની ટીમ ઉપસ્થિત રહી હતી. ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનુ ધ્યાન રાખીને ફાયર બ્રિગેડ ટીમ ઉપસ્થિત રહી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us