Download Now Banner

This browser does not support the video element.

સંતરામપુર: ખેડાપા ગામે 50 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા

Santrampur, Mahisagar | Sep 18, 2025
વર્ષો પછી સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે પક્ષ પલટો થયો 50 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી માં જોડાયા મોટી સંખ્યામાં પ્રમુખ કાર્યકર્તાઓ ગ્રામજનો હાજર રહ્યા હતા અગામી જિલ્લા પંચાયતની ચૂંટણી લઈને આમ આજની પાર્ટીના કાર્યકર્તાઓ મેદાનમાં ઉતરી ગયા તારીખ 18 બપોરના ત્રણ કલાકે ગુરુવારના રોજ.
Read More News
T & CPrivacy PolicyContact Us