Download Now Banner

This browser does not support the video element.

સાવલી: ડેસર તાલુકાના વાંકાનેડા ગામે સ્મશાને જવાનો માર્ગ નહીં હોવાના કારણે મેસરી નદી અને જાડી જાખરામાંથી પસાર થતા ગ્રામજનો

Savli, Vadodara | Sep 8, 2025
ડેસર તાલુકાના વાંકા નીડા ગામે સ્મશાન તરફ જવાનો માર્ગ નહીં હોવાના કારણે મૃતક યુવાનના નનામી સાથે ગ્રામજનો મીસરી નદી થઈ જાડી જાખરાત માંથી પસાર થઈ શમસાન સુધી પહોંચ્યા હતા દેશ આઝાદ થયા બાદ પણ આ ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત છે તેવામાં સ્મશાન સુધી જવાનો માર્ગ બનાવવામાં આવી તેવી માંગ ઉઠી છે
Read More News
T & CPrivacy PolicyContact Us