Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: વિદ્યાર્થીની હત્યા બાદ મારામારી અને તોડફોડ મામલે 500થી વધુના ટોળા સામે ફરિયાદ, ACP કૃણાલ દેસાઇનું નિવેદન

Ahmadabad City, Ahmedabad | Aug 21, 2025
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ગતરોજ થયેલી મારામારી અને તોડફોડ મામલે ખોખરા પોલીસે 500થી વધુના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી. સ્કૂલમાં ટોળાએ આવીને ઓફિસ, ક્લાસ રૂમ, સ્કૂલ બસના કાચ તોડી, એલ.સી.ડી, કોમ્પ્યુટર તોડીને 15 લાખનું નુકશાન કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો. ગુરુવારે 2 વાગ્યે ACP કૃણાલ દેસાઈનું નિવેદન.
Read More News
T & CPrivacy PolicyContact Us