Download Now Banner

This browser does not support the video element.

ભાદરવી પૂનમનો મેળો સુખરૂપ સંપન્ન 40,41,306 માઇ ભક્તોએ કર્યા દર્શન, 23,20,802 પ્રસાદ પેકેટનુ વિતરણ

Palanpur City, Banas Kantha | Sep 7, 2025
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સાત દિવસમાં 40 લાખ 41 હજાર 306 જેટલા ભક્તોએ દર્શન કર્યા હતા જોકે 23 લાખ 20 હજાર 802 જેટલા પ્રસાદ પેકેટનુ વિતરણ થયું હતું બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ આજે રવિવારે રાત્રે 8:00 કલાકે જાણકારી આપી હતી કે અંબાજી ભાદરવી પૂનમનો મેળો સુખરૂપ સંપન્ન થયો છે અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ થકી ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા પડી નથી.
Read More News
T & CPrivacy PolicyContact Us