Download Now Banner

This browser does not support the video element.

શહેરા: શહેરા#ના પાદરડી ગામેથી 11 જેટલા માઈ ભક્તો 52 ગજની ધજા સાથે માઁ અંબાના દર્શન માટે અંબાજી જવા નીકળ્યા હતા

Shehera, Panch Mahals | Sep 1, 2025
શહેરા તાલુકાના પાદરડી ગામનું એકદંત પગપાળા સંઘ પણ અંબાજી જવા નીકળ્યું છે,જેમાં 11 જેટલા પદયાત્રીઓ 52 ગજની ધજા સાથે ભાદરવી પૂરમના મેળામાં જોડાશે,જ્યાં તેઓ દ્વારા માઁ અંબાના દર્શન કરી શક્તિપીઠ અંબાજી ખાતે 52 ગજની ધજા ચઢાવવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us