Download Now Banner

This browser does not support the video element.

સાવરકુંડલા: ખેડૂતો માટે મોટી રાહત: ખેત તલાવડી માટે જીઓ મેમ્બ્રેન યોજનામાં અમરેલીનો સમાવેશ–સાવરકુંડલા MLAના આગ્રહને મળી સફળતા

Savar Kundla, Amreli | Sep 23, 2025
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ખેત તલાવડી જીઓ મેમ્બ્રેન યોજના હવે અમરેલી જિલ્લામાં પણ લાગુ થઈ છે. સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તથા ખેડૂતોની સતત રજૂઆતો બાદ આ નિર્ણય લેવાયો છે. ૧૦ ઑક્ટોબર, ૨૦૨૫ સુધી ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી યોજનાનો લાભ લેવાનો રહેશે.
Read More News
T & CPrivacy PolicyContact Us