Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: અમુલની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે બળવો કરનાર ત્રણ સભ્યોને પક્ષમાંથી બર તરફ કરવામાં આવ્યા

Anand City, Anand | Sep 4, 2025
આગામી ૧૦મીના અમૂલ નિયામક મંડળની યોજાનાર ચૂંટણી પગલે ભાજપ દ્વારા મેન્ડેટ આપી ઉમેદવાર ની પસંદગી કરવામાં આવી હતી.તેમછતા કેટલાક નેતાઓ દ્વારા ઉમેદવાર પસંદગી પર નારાજગી વ્યક્ત કરી અપક્ષ ઉમેદવારી નોંધાવતા અમૂલનો જંગ શાસક માટે પેચીદો બનતાં શિસ્ત નો કોરડો ઝીંકી ત્રણ નેતાઓ ને બરતરફ કરતાં અમૂલના જંગનું રાજકારણ ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે
Read More News
T & CPrivacy PolicyContact Us