Download Now Banner

This browser does not support the video element.

સંતરામપુર: ટાવર પાસે મામલતદાર કચેરી માંથી ગોધર તાલુકા માટે સામન શિફ્ટ કરવામાં આવ્યો બીજી તારીખના રોજ કચેરી ચાલુ કરાશે

Santrampur, Mahisagar | Oct 1, 2025
ગુજરાત સરકાર દ્વારા ગોધર તાલુકો જાહેર કરતા જ તંત્ર દ્વારા મામલતદાર કચેરી તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત તમામ કચેરીઓ ગોધર ખાતે સમન શિફ્ટ કરવામાં આવ્યો ટેબલ ખુરશી કોમ્પ્યુટર અને બીજી તારીખના રોજ શરૂઆત પણ કરવામાં આવશે કચેરીનું કાર્યરત બીજી તારીખના રોજ શરૂ કરી દેવાશે તારીખ એક બપોરના ત્રણ કલાકે બુધવારના રોજ.
Read More News
T & CPrivacy PolicyContact Us