Download Now Banner

This browser does not support the video element.

લુણાવાડા: ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે ત્યારે લુણાવાડા શહેરમાં મોડી રાત્રે ગણપતિ બાપા નું ભવ્ય આગમન યોજાયું

Lunawada, Mahisagar | Aug 25, 2025
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં ગણેશ ચતુર્થી ને લઈને તળામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ગણપતિ બાપા ના આગમન પણ થઈ રહ્યા છે વિધિવત રીતે બાપાને લુણાવાડા શહેરમાં ભક્તો દ્વારા આવકારવામાં આવી રહ્યા છે ત્યારે ગત મોડી રાત્રીએ પ્રણામી સોસાયટીમાં બિરાજમાન થનાર ત્રીજી બાપાની પ્રતિમાનું આગમન થતાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા.
Read More News
T & CPrivacy PolicyContact Us