Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: જિલ્લા ન્યાયાલય ખાતે નેશનલ લોક અદાલત યોજાઈ, 36.62 કરોડથી વધુની સમાધાન વળતર રકમ ચૂકવવામાં આવી

Nadiad City, Kheda | Sep 13, 2025
જિલ્લા ન્યાયાલય, નડીઆદ ખાતે તા. 13 સપ્ટેમ્બર, 2025ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન થયું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન.એ. અંજારિયાના અધ્યક્ષપદ હેઠળ યોજાયેલી આ લોક અદાલતમાં કુલ 10,173 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં રૂ. 36.62 કરોડથી વધુની સમાધાન વળતર રકમ ચૂકવાઈ અને ટ્રાફિક નિયમભંગના 5,473 કેસોમાં રૂ. 46 લાખથી વધુ દંડ વસુલાયો હતો. મોટર વાહન અકસ્માત વળતરના 159 કેસોમાં લાભ અપાયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us