Download Now Banner

This browser does not support the video element.

શહેરા: સગરાડા તળાવમાં કમળનું ફૂલ લેવા ઉતરેલા ગાંગડીયા ગામના ૩૨ વર્ષીય યુવકનું તળાવના પાણીમાં ડૂબી જતાં મોત

Shehera, Panch Mahals | Sep 18, 2025
શહેરા તાલુકાના ગાંગડીયા ગામના નવાપુરાના ૩૨ વર્ષીય ઉદાભાઈ પટેલીયા બુધવારના રોજ સગરાડા ગામના તળાવમાં કમળ ફૂલ લેવા માટે ગયા હતા,જ્યાં તળાવમાં કમળનું ફૂલ લેવા ઉતરતા તેઓએ એકાએક તળાવના ઊંડા પાણીમાં ઘરકાવ થઈ જતાં ડૂબી જતા મોત નિપજ્યું હતું,આ સમગ્ર બાબતે અકસ્માતે મોત અન્વયે જાણવા જોગ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us