Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: તિરુપતિ પાર્ક વિસ્તારમાં રહેતા યુવક પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતા એસિડ પી આપઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાય

Jamnagar City, Jamnagar | Sep 7, 2025
જામનગર શહેરના તિરૂપતિ પાર્ક વિસ્તારમાં રહેતા યુવકે મચ્છર નગરમાં રહેતા શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, યુવકે વ્યાજની રકમ ચૂકવી દેવા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે, જેના લીધે યુવકે એસિડ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસે તપાસ હાથ ધરી
Read More News
T & CPrivacy PolicyContact Us