Download Now Banner

This browser does not support the video element.

કોડીનારના સરખડી ગામેથી કરસનભાઇની વાડીમાંથી ખુંખાર દીપડાને પાંજેરે પુરી વન વિભાગે જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે મોકલ્યો

Veraval City, Gir Somnath | Aug 24, 2025
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સરખડી ગામના વાડી વિસ્તારમાંથી દીપડો પાંજરે પૂરાયો.છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટાફેરા નોંધાયા હતા.ખેડૂતોની ફરિયાદ બાદ વન વિભાગે પાંજરા ગોઠવી દીપડાને કેદ કર્યો હતો.સરખડી ગામના કરશનભાઈ વાળાની વાડીમાંથી આ ખૂંખાર દીપડો પાંજરે પુરાયો હતો.દીપડાને જામવાળ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો.
Read More News
T & CPrivacy PolicyContact Us