Download Now Banner

This browser does not support the video element.

પાદરા: સકલ દિગંબર જૈન સમાજ દ્વારા દસ લક્ષણ પર્યુષણ પર્વની પુર્ણાહુતી નિમીતે શોભાયાત્રા નગરમા યોજાઈ

Padra, Vadodara | Sep 8, 2025
પાદરા દસ લક્ષણ પર્યુષણ પુર્ણાહુતી નિમિત્તે સમગ્ર દિગંબર જૈન સમાજ દ્વારા પાદરા નગરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા યોજાઈ હતી જે શોભા યાત્રા ફુલબાગ સ્થિત દાદાવાળી ખાતે પહોંચી પૂજા અરચના કરી ભગવાનને નિજ મંદિર પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us