Install App
ahmedabadupdate
This browser does not support the video element.
વેજલપુર: અમદાવાદના વાસણા બેરેજના 27 દરવાજા ખોલાયા, સુભાષ બ્રિજ ખાતે સાબરમતીનું સ્તર ડેન્જર લેવલની નજીક
Vejalpur, Ahmedabad | Sep 7, 2025
અમદાવાદના વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે.. ગાંધીનગરના સંત સરોવર ડેમમાંથી 1.06 લાખ ક્યુસેક જેટલું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના પગલે નદીમાં પાણીની આવક વધતા ડેમના 27 જેટલા દરવાજા ફુલ ફ્લેઝમાં ખોલી દેવામાં આવ્યા. અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે સાબરમતી નદીનું લેવલ 44 મીટરની સપાટીએ આવી ગયું છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!