Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: ધોળીધજા ડેમની પાઇપલાઇનમાં ફોલ્ટ સર્જાતા શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ભર ચોમાસામાં પાણીની સમસ્યાથી લોકોમાં રોષ

Wadhwan, Surendranagar | Sep 8, 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા 4 લાખ લોકોને પાણી પુરું પાડતા ધોળીધજા ડેમની પાણીની પાઇપલાઇનમાં ખામી સર્જાતા પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે ચડી ગઈ છે જેને લઈને શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી સમયસર ન મળતા લોકોને ભરચોમાસે પાણીની સમસ્યાનો સામનો કરવાની નોબત આવતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us