Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: શ્રી કૃષ્ણના ચરણોમાં રેજાંગલાની માટી અર્પણ; રેજાંગલાથી શરુ થયેલી કળશ યાત્રા દ્વારકા પહોંચી

Khambhalia, Devbhoomi Dwarka | Sep 10, 2025
વર્ષ 1962માં ચીન સાથેના યુદ્ધ દરમિયાન લદાખના રેજાંગલા ખાતે ભારતીય સેનાના 114 વીર આહીર જવાનોએ અદમ્ય શૌર્ય અને બહાદુરી દેખાડીને માતૃભૂમિની રક્ષા કાજે શહિદ થયા હતા. આ જવાનોના સન્માનમાં રેજાંગલાની માટી સાથે કળશ યાત્રા કાઢવામાં આવી છે જે દ્વારકા પહોંચતા તેનું સ્વાગત કરાયું હતું અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં રેજાંગલાની માટી સાથેનું કળશ અર્પણ કરાયું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us