Download Now Banner

This browser does not support the video element.

હાલોલ: પાવાગઢ કિલ્લાના દક્ષિણ ભદ્ર ગેટ ફરી ખુલ્લો મૂકવામાં આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો

Halol, Panch Mahals | Sep 29, 2025
પાવાગઢમાં છેલ્લા 14 મહિનાથી બંધ રહેલો અને કિલ્લામા વસેલા પાવાગઢ ગામમાં પ્રવેશવા માટે નો બસ સ્ટેન્ડ સામેનો દક્ષિણ ભદ્ર દ્વાર રવિવારના રોજ ફરીથી જનતા માટે ખુલ્લો મુકાયો છે.ગત વર્ષે ચોમાસા દરમ્યાન દ્વારની બાજુમાં દીવાલને થયેલા નુકસાનને કારણે પુરાતત્વ વિભાગ દ્વારા સમારકાર માટે આ દ્વાર અવર જવર માટે બંધ કરવામાં આવ્યો હતો.જેના કારણે ગ્રામજનો,યાત્રાળુઓ તથા શાળાએ જતા બાળકોને પાછળ જામી મસ્જિદ તરફ આવેલા ઉત્તર ભદ્ર દ્વાર માંથી અવર જવર કરવી પડતી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us