Download Now Banner

This browser does not support the video element.

માલધારી સમાજ દ્વારા વિવિધ પ્રશ્નો અંગે જશોનાથ ખાતેથી રેલી યીજી કલેકટર અને મનપા કચેરી ખાતે આવેદન અપાયું #Jansamasya

Bhavnagar City, Bhavnagar | Aug 26, 2025
માલધારી સમાજના લોકો દ્વારા ભાવનગર શહેરના જશોનાથ સર્કલ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. માલધારી સમાજના લોકો દ્વારા ગૌચરણ જમીન સહિતના વિવિધ પ્રશ્નો અંગે સરકાર સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. જે તમામ માંગ સાથે જશોનાથ સર્કલ ખાતેથી રેલી યોજી જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us