Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: શહેરમાં કાનાનગર વિસ્તારમાં પાલતુ કૂતરાને હેરાન કરવાના મામલે બબાલ થતા સામસામે હુમલાની પોલીસ ફરિયાદ નોંધાઈ

Jamnagar City, Jamnagar | Aug 30, 2025
જામનગરમાં 58 દિગ્વિજય પ્લોટ નજીક કાનાનગર વિસ્તારમાં પાલતુ કુતરાને હેરાન કરવાના મામલે બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને બંને પક્ષે સામ સામે હુમલા થયા હતા. જે બાબતે બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us