Download Now Banner

This browser does not support the video element.

ગુજરાત મેરિટાઈમ બોર્ડની સૂચના: અમરેલીના દરિયાઈ વિસ્તાર જાફરાબાદ બંદરે ચેતવણીનું ત્રીજું સંકેત ફરકાવાયું

Amreli City, Amreli | Sep 4, 2025
ગુજરાત મેરિટાઇમ બોર્ડ ગાંધીનગર કંટ્રોલ રૂમની સૂચના અનુસાર આજે બપોરે 12.55 કલાકે જાફરાબાદ બંદર ખાતે સિગ્નલ નં. 03 લગાડવામાં આવ્યું છે. આ માટેની જરૂરી વ્યવસ્થા જાફરાબાદ લાઈટ હાઉસ ખાતે બંદર અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.આ માટેની તમામ જરૂરી તકેદારી અને આનુષાંગિક વ્યવસ્થાઓ જાફરાબાદ લાઈટ હાઉસ ખાતે બંદર અધિકારી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us