Download Now Banner

This browser does not support the video element.

પલસાણા: તાંતીઝગડા ગામેથી સારંગપુર સુધીની 366 કિ.મી.ની પદયાત્રા 11 દિવસમાં પૂર્ણ કરી સારંગપુર કષ્ટભંજન દેવના દર્શન કરી પાવન થશે.

Palsana, Surat | Aug 26, 2025
પદયાત્રા સંઘ સવારે છ કલાકે શ્રી સ્વામિનારાયણ મંદિર તાતી ઝગડાથી નીકળી પ્રથમ કડોદરા અકળામુખી હનુમાનજી મંદિરે પહોંચી પુંજા અર્ચના કરી પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. જે યાત્રા દરમ્યાન વડતાલ સ્વામિનારાયણ મંદિર, ધોલેરા સ્વામિનારાયણ મંદિર, કુંડળ સ્વામિનારાયણ મંદિર, અને સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે 11 દિવસના સમય ગાળામાં તારીખ તારીખ 04 સપ્ટેમ્બર 2025 રોજ 366 કિલોમીટરનું અંતર કાપીને પદયાત્રા સંઘ સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે પહોંચી દર્શન કરશે
Read More News
T & CPrivacy PolicyContact Us