Install App
shabbir.dal
This browser does not support the video element.
જામનગર શહેર: દરબાર ગઢ ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિરેથી માતાના મઢ જવા 500 જેટલા પદયાત્રીઓ રવાના થયા
Jamnagar City, Jamnagar | Sep 13, 2025
જામનગર રાજપુત સમાજના આગેવાન પ્રવિણસિંહ જાડેજા ની આગેવાનીમાં સતત 29 માં વર્ષે માતાના મઢે પગપાળા જવા સંઘ રવાના થયો છે, 500 જેટલા પદયાત્રીઓ આ સંઘમાં જોડાયા હતા, રાજપૂત સમાજના આગેવાન દ્વારા પદયાત્રીઓ માટે સેવા પણ પૂરી પાડવામાં આવે છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!